જાણો જન્મદિવસ તિથિ અનુસાર કેમ મનાવવામાં આવે છે? શું કહે છે આ વિશે હિન્દુ ધર્મશાસ્ત્ર


સમાજમાં લગભગ પરિવારો કોઈને કોઈ વ્યક્તિનો જન્મ દિવસ જરૂરથી ઊજવે છે. પરંતુ તેને ઉજવવાની પદ્ધતિનું રૂપ અલગ-અલગ હોવાથી આપણને આધ્યાત્મિક દ્રષ્ટિથી કોઈ જ ફાયદો થતો નથી પરંતુ તેનું નુકસાન આપણને જરૂર થી થઈ શકે છે.

હિન્દુ ધર્મમાં દરેક કાર્ય આનંદ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. અને દરેક કાર્ય કરતી વખતે તેને ઈશ્વરની સાથે કેવી રીતે જોડી શકાય છે. તે આપણા ઋષિ મુનિ અદ્વિતીય રીતે સમજાવીને ગયા છે. હિંદુ ધર્મ ધાર્મિક વૃત્તિની સાથે સાથે સામેથી કાર્ય ના માધ્યમથી પણ ભગવાન સાથે અનુસંધાન લખતા શીખવાડે છે. એટલું જ નહીં હિન્દુ ધર્મની વિશેષતા છે. કે સમાજમાં લગભગ પરિવાર કોઈને કોઈ સદસ્ય નો જન્મ દિવસ જરૂરથી ઊજવે છે. પરંતુ તેની ઉજવવાની પદ્ધતિનું સ્વરૂપ પશ્ચિમી સંસ્કૃતિનું હોવાના કારણે તેનું નુકસાન આપણને જરૂર થી થાય છે. આજના આ લેખમાં ભારતીય સંસ્કાર્ય અનુસાર જન્મદિવસ કેમઉજવવો જોઈએ આ વિષય ઉપર જાણકારી મેળવીશું.

ભારતીય સંસ્કાર્ય અનુસાર જન્મદિવસ ઉજવવો
આજકાલ હિન્દુ પશ્ચિમી સંસ્કૃતિની સામે ઘૂંટણ ટેકવી રહી છે. પરિણામ સ્વરૂપે આપણી ધાર્મિક વૃતિ ઉપર પશ્ચિમી સંસ્કૃતિનો ખૂબ જ પ્રભાવ પડી રહ્યો છે. એવી કૃતિઓ જે ભગવાનના ચૈતન્ય પ્રાપ્ત કરતી નથી તેની સાથે જ આ કાર્ય આધ્યાત્મિક દ્રષ્ટિથી ખૂબ હાનિકારક હોય છે.

આધ્યાત્મિક અર્થ
જન્મદિવસ એટલે કે જીવની આધ્યાત્મિક દ્રષ્ટિથી ઉન્નતિ જીવના નિર્મિત થી જ તેનો આધ્યાત્મિક ઉન્નતિ આરંભ થઇ જાય છે. અને જો જીવ પ્રત્યક્ષ સાધના કરી રહ્યા હોય ત્યારે પણ તેમની ઉપર કરવામાં આવેલ સંસ્કારના કારણે તેમની સાત્વિકતા માં વૃદ્ધિ થતી જોવા મળે છે. તથા તેમની અધ્યાત્મિક ઉન્નતી નો આરંભ થાય છે.


જન્મદિવસ તિથિ અનુસાર ઉજવવા નું મહત્વ
જેથી અનુસાર આપણો જન્મ થયો હોય છે. તેથી અનુસાર જ આપણે પોતાનો જન્મદિવસ ઉજવવો જોઈએ તેથી જ આ તીથી ઉપર પરિજનો તથા આપણા હિતેચ્છુ દ્વારા આપણને મળેલી શુભકામના તથા આશીર્વાદ ખૂબ જ ફળ પ્રાપ્ત કરનાર હોય છે. તેથી જન્મદિવસ સ્થિતિ અનુસાર ઉજવવો જોઈએ.


જીવનમાં અનેક બાધાઓ વિરુદ્ધ સંઘર્ષ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય
જન્મદિવસ બ્રહ્માંડમાં કાર્યરત તરંગો જીવની પ્રકાર્ય તથા પ્રવૃત્તિ માટે પોષક હોય છે. તથા તિથિ ઉપર કરવામાં આવેલ સાત્વિક તથા સારી કાર્ય જીવનના અંતર મન ઉપર ખૂબ જ ઊંડો સંસ્કાર અંકિત કરવા માટે સહાયક થાય છે. આ જ કારણે વ્યક્તિને આગામી જીવનના ક્રમને આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય છે. તથા જીવનમાં આવતી અનેક બાધાઓ વિરુદ્ધ સંઘર્ષ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.


તિથિ અનુસાર જન્મદિવસ ઉજવવાની પદ્ધતિ
જન્મદિવસ ઉપર અભ્યંગ સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરો
જન્મદિવસ ઉપર અભ્યંગ સ્નાનકરીને નવા વસ્ત્રો પહેરતાં જ શરૂઆત કરો સ્નાન કરતી વખતે એવો ભાવ રાખો કે નાનો જ નિર્મળ તથા શુદ્ધ ગંગાના રૂપે આપણા શરીર ઉપર પ્રવાહિત થઈ રહ્યો છે. અને તેનાથી આપણા શરીર અને અંતરની શુદ્ધિ થઈ રહી છે. નાં કર્યા બાદ નવા વસ્ત્ર ધારણ કરો તદુપરાંત માતા-પિતા તથા મોટા વ્યક્તિઓ ને પ્રણામ કરો મોટા વ્યક્તિ પ્રત્યે આદર અને ભાવ હોવાથી મનની મલિનતા નષ્ટ થઈ જાય છે. તદુપરાંત કુળદેવી અથવા દેવતાનો અભિષેક કરો તથા તેમને ભાવપૂર્ણ પૂજા કરો અને સંભવ હોય તો તેમનો અભિષેક કરો ઉપરાંત કુળદેવતાની ઓછામાં ઓછી ત્રણ માળા નું નામ જાપ કરો.


જેમનો જન્મ દિવસ છે. તેમની આરતી ઉતારો
તેમનો જન્મદિવસ છે. તેમની આરતી ઉતારો અને આથી ઉતારનાર તથા ઉતારાનાં બંનેએ ભાવ રહે કે એકબીજાના માધ્યમથી પ્રત્યક્ષ ભગવાન આકૃતિના સ્વરૂપ કાર્ય દ્વારા સેવા આપી રહ્યા છે. કુળદેવતા તથા ઉપાસ્ય દેવતાનું સ્મરણ કરીને ચોખા તે વ્યક્તિના માથા ઉપર નાખો જેનો જન્મદિવસ છે. તેમને મીઠાઈ અથવા કોઈ કયો પદાર્થ ખવડાવવા જોઇએ તેમને મંગલ કામના માટે પ્રાર્થના કરો. તેમને કંઈક વસ્તુ ઉપહારમાં આપો પરંતુ આપતી વખતે અપેક્ષા ન રાખો.


ભેટમાં મળેલ વસ્તુ લેતી વખતે ભગવાનથી મળેલ પ્રસાદ છે. તેવો ભાવ રાખો
જેમનો જન્મ દિવસ છે. તેમને અમુક વસ્તુ આપવી જોઈએ અને આ વિષયમાં આગળ કહ્યા અનુસાર દ્રષ્ટિકોણ ઠાકોર નાના બાળક ને પ્રોત્સાહિત કરવા માટે ભેટ આપો મોટા ને ભેટ આપતી વખતે સામે કોઈ અપેક્ષા ન રાખો અપેક્ષા રહિત દાન કરવાથી અમુક સમય પછી ભૂલી જઈએ છીએ દાન ના વિષયમાં અપેક્ષા રાખવાથી અંદર નો હિસાબ નિર્માણ થાય છે. અથવા સ્વીકારનાર વ્યક્તિ જો એવો ભાવ રાખે કે તે ઈશ્વરની કૃપાથી મળેલ પ્રસાદ છે. તો લેણ-દેણ નો હિસાબ નિર્માણ થતો નથી જન્મદિવસ ઉપર જે વસ્ત્ર ધારણ કરીને સ્નાન કરવામાં આવે છે. તે વસ્ત્રોનો ઉપયોગ ન કરીને અપેક્ષા રહિત કોઈ વ્યક્તિને દાન આપવા જોઈએ.

જન્મદિવસ પર કેટલાક પ્રતિબંધિત કાર્યો અને તેમના મૂળ શાસ્ત્ર
શાસ્ત્રો અનુસાર અમુક પ્રતિબંધિત કાર્યો
જન્મદિવસ ઉપર નખ તથા વાળ કાપવા, વાહનથી યાત્રા કરવી, ગુસ્સો, અહિંસા, ધર્મ, ન ખાવા લાયક પદાર્થ, ન પીવા લાયક પીણું, સ્ત્રીની સાથે શારીરિક સંબંધ વગેરે કૃતિઓથી દૂર રહો.


જન્મદિવસ ઉપર પ્રજ્વલિત કરેલ દીવાને ન ઓલવો
પ્રજ્વલિત કરેલ દિવાને ઓલવવાથી આકસ્મિક મૃત્યુ અર્થાત્ મૃત્યુ થી સંબંધિત છે. તેથી તેને અશુભ માનવામાં આવે છે.


જન્મદિવસની શુભકામના રાત્રે બાર વાગ્યે ન આપીને સવારમાં આપવી જોઈએ
પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને અનેક લોકો જન્મદિવસની શુભકામનાઓ રાત્રે 12 વાગે આપે છે. રાત્રે 12 વાગે વાતાવરણમાં રજ અને તમ ની માત્રા વધુ હોય છે. તેથી તે સમયે આપે શુભકામના ફળદાયી હોતી નથી, અને હિન્દુ સંસ્કાર અનુસાર દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે. અને તે સમયે ઋષિ મુનિના સાધના નો સમય છે. તેથી વાતાવરણમાં સાત્વિકતા વધુ જોવા મળે છે. અને પછી આપવામાં આવે શુભકામના સિદ્ધ થાય છે. એટલે જન્મદિવસની શુભકામના સૂર્ય ઉદય થાય ત્યારબાદ આપો.


મીણબત્તી સળગાવીને જન્મદિવસ ન ઉજવો
પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને અનેક લોકો મેળવતી સળગાવીને તથા કેક કાપીને જન્મ દિવસ ઉજવે છે. મીણબત્તી તમોગુણી હોય છે. જેની સળગાવવાથી કષ્ટદાયક સ્પંદન ઉત્પન્ન થાય છે. તે જ રીતે હિન્દુ ધર્મમાં દીવો ખોલવાની કૃતિને અશુભ તથા ત્યાગવા યોગ્ય માનવામાં આવી છે. તેથી જન્મદિવસ ઉપર મીણબત્તી સળગાવીને તેને જાણી જોઈ ને ઓલવવી નહીં.


કેક કાપીને જન્મદિવસ ન ઉજવો
કેક ઉપર ચલાવવું સુપ્રિયાનો પ્રતીક છે. તેવી જન્મ દિવસ ના શુભ દિવસે આ પ્રકારના કાર્યો કરવાથી આગળની પેઢી કુસંસ્કારી આવે છે. આરતી પછી આકર્ષિત થતી દિવ્ય ચેતનાને પ્રાપ્ત કરતી વખતે આવી ધાર્મિક વિધિઓ કરવી એ એ ચેતનાને પીડાદાયક સ્પંદનો દ્વારા અવરોધવા સમાન છે. કોઈ પણ શુભ પ્રસંગે જાણીજોઈને આવી લયબદ્ધ પદ્ધતિ કરવી એ ઘાતક વૃત્તિનું લક્ષણ છે.


સંતો નો જન્મદિવસ
સંતોના જન્મદિવસ તેમની જન્મતિથિ ઉપર ઉજવો જે દિવસે તેમની ગુરુ પ્રાપ્તિ થઈ હોય તે દિવસે એવો જુઓ કારણ કે એક દિવસ એક પ્રકારનો તેમનો ફરીથી જન્મ થાય છે. અને તે દિવસ પ્રગટ દિવસ રૂપે ઉજવવામાં આવે છે.

સંદર્ભ: સનાતન સંસ્થાનો ગ્રંથ પારિવારિક ધાર્મિક કૃતિઓના અધ્યાત્મશાસ્ત્રીય આધારિત.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *