મીઠા નું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે, દાળ અથવા શાકભાજી માં મીઠું વધુ પડી જાય તો નુકસાની અને ઓછું પડી જાય તો પણ નુકસાની. મીઠું આપણી ઉંમર વધારે છે અને મીઠું ઉંમર ઘટાડે પણ છે. મીઠાનો ઉપયોગ કરવો ઘણા બધા ઓછા લોકો જાણે છે. પરંતુ તમને અહીં ખાદ્ય પદાર્થમાં ઉપયોગ રહેતું મીઠાનો પ્રયોગ જણાવતા નથી.
આમ તો મીઠાના ઘણા બધા ઉપાય છે, પરંતુ અમે તો મીઠાના એવા ચમત્કારિક ઉપાય જણાવીશું જેને જાણીને કદાચ તમે આશ્ચર્યચકિત થઈ જશો. મીઠાના ઘણા બધા પ્રકાર હોય છે તેમાં સિંધવ મીઠું, સમુદ્ર મીઠું, કાળું મીઠું, સામાન્ય મીઠું વગેરે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાને ચંદ્ર અને શુક્ર નો પ્રતિનિધિ માનવામાં આવે છે મીઠા ને અમુક લોકો રાહુનો પ્રતીક પણ માને છે.
ચપટીભર મીઠાના ઘણા બધા ફાયદા હોઈ શકે છે. તમે જાણીને ખરેખર હેરાન થઈ જશો કે તેની માટે તમારે વધુ કરવાની જરૂર પણ નથી. મીઠું એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિના ઘરમાં હોય છે, અને તે માત્ર ભોજનમાં નાખવાના જ કામ આવતી નથી. તેના બીજા ઘણા બધા ફાયદા પણ છે. જે આપણા સંપૂર્ણ ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલા છે. અને હા તેની માટે તમારે મીઠું ખાવાની નહીં પરંતુ તેનો અમુક રીતે ઉપયોગ કરવાની જરૂર છે.
ચપટીભર મીઠાના પણ ફાયદા હોઈ શકે છે, તમે જાણીને આશ્ચર્ય ચકિત થઈ જશો. હવે બની શકે છે કે તમને આ અંધવિશ્વાસ લાગે, પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને બીજી ઘણી બધી સમસ્યાઓ માટે મીઠા થી જોડાયેલા ઉપાય જણાવી રહ્યા છે.
સાવધાની અને સલાહ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાને ચંદ્ર અને શુક્ર નો પ્રતિનિધિ માનવામાં આવે છે. મીઠા ને જો તમે કોઈ સ્ટીલ અથવા લોખંડના વાસણમાં મૂકો છો તો ચંદ્રને શનિનું મિલન થશે જે ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે, અને રોગ અને શોક નું કારણ પણ બની શકે છે. મીઠા ને કોઈ પ્લાસ્ટિક ના પાત્ર માં મુકવું જોઈએ નહીં. મીઠા ને માત્ર કાચના પાત્રમાં જ મૂકવાથી તેની ખરાબ અસર થતી નથી.
મીઠાનું ઢોળાઈ જવું સારું માનવામાં આવતું નથી, બુલગારિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશમાં તેને દુર્ભાગ્ય અને વિવાદનો સૂચક સમજવામાં આવે છે ભારતમાં તેનો ઢોળાવું અશુભ માનવામાં આવે છે. મીઠું થોડી જાય તો ચંદ્રમા અને શુક્ર બને કમજોર થઈ જાય છે. ભોજન બનાવતી વખતે ભોજનને ચાખો નહીં તેનાથી ભોજન ની પવિત્રતા નષ્ટ થઇ જાય છે અને ગરીબી આવે છે.
મીઠું ઓછું થઈ જાય ત્યારબાદ નાખવામાં આવે તો ભગવાનને ભોજન નૈવેદ્ય લગાવ્યા પછી જ ભોજનને ચાખો. મીઠા ને ડાયરેક્ટ કોઈપણ વ્યક્તિના હાથમાં ન આપો. મીઠા નું પેકેટ આપવાથી પણ દૂર રહેવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિના સંબંધ ખરાબ થાય છે.
ચપટીભર મીઠાનો આ રીતે કરો ઉપયોગ
દરિદ્રતા દૂર કરવા માટે
અઠવાડિયામાં એક વખત ગુરૂવાર ને છોડીને પોતું લગાવતી આ વખતે પાણીમાં થોડું મીઠું નાખવું જોઈએ. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે.
ધન પ્રવાહ વધારવા માટે
ઘરમાં ધનનો પ્રવાહ બનાવી રાખવા માટે કાચના ગ્લાસમાં પાણી લો અને તેમાં મીઠું ઉમેરીને ઘરના નેતૃત્વ ખૂણામાં મૂકો. જેની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવવો જ્યારે પણ પાણી સુકાઈ જાય, ત્યારે આ ગ્લાસને સાફ કરીને ફરીથી મીઠાવાળું પાણી ભરીને મૂકો.
ધન પ્રાપ્તિ તથા બરકત માટે
મીઠાને કાચના વાસણમાં મુકો અને તેમાં ચાર પાંચ લવિંગ નાગો તેનાથી ધનની આવક શરૂ થવા લાગશે અને ઘરમાં બરકત બની રહેશે. તેનાથી મીઠામાં સુગંધ રહેશે અને આ ઉપાયથી ક્યારેય ધનની કમી આવશે નહીં.
બાથરૂમ અને ટોયલેટ દોષમાંથી મુક્તિ
મીઠાને દરેક પ્રકારની ગંદકી દૂર કરતું રસાયણ છે. એક કાચની વાટકીમાં આખું મીઠું ભરો અને તે વાટકી ને બાથરૂમ માં મુકો. આ ઉપાયથી પણ નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. ટોયલેટમાં કાચના બાઉલમાં આખું મીઠું કરીને મુકો, 15 દિવસ પછી તેને બદલો. પહેલાં ટોયલેટના સિંકમાં નાખો જો કોઈ પણ કારણે ટોયલેટ ઉત્તર-પૂર્વમાં હોય તો તેના દરવાજા ઉપર રોરિંગ લાયનનો ફોટો ચોંટાડો.
વાસ્તુદોષ દૂર કરવા માટે
વાસ્તુ દોષ હોય જેને તમે બદલી શકતા નથી મનમાં ચિંતા ભય ચિંતા હોવાથી બંને હાથે આખા મીઠાને ભરીને અમુક સમય સુધી રાખો, ત્યારબાદ વોશબેઝિન માં નાખીને પાણીમાં વહાવો. આ મીઠા ને આમ તેમ ન ફેંકો.
નજર ઉતારવા માટે
જો કોઈ બાળકને નજર લાગી ગઇ હોય તો સાત વખત એક ચપટી મીઠું તેની ઉપર ઉતારીને તેને પાણીમાં વહાવવા નળ ખોલો અને તેના વહેતા પાણીમાં નાખો. તેનાથી નજરદોષ દૂર થઈ જશે, અને વ્યક્તિગત બધા માટે એક મોટી પીસેલું મીઠું લઈને સાંજે તમારા માથા ઉપર થી ત્રણ વખત ઉતારી લો અને તેને દરવાજાની બહાર ફેંકી આમ ત્રણ દિવસ દરરોજ કરો. આમ ત્રણ દિવસ દરરોજ કરો. જો આરામ ન મળે તો મીઠાને માથાની ઉપર થી વાળી ને શૌલયમાં નાખીને ફ્લશ કરો નિશ્ચિતરૂપે લાભ મળશે.
શનિના દુષ્પ્રભાવથી દૂર રાખે
ભોજન બનાવતી વખતે દાળ અથવા શાકભાજી વગેરેમાં મીઠું ઓછું લાગે તો ઉપરથી મીઠું ન નાખો. ત્યારે સંચળ અથવા મીઠું ઓછું હોવાથી કાળા મરી નો પ્રયોગ કરો જો તે કામ કરતા નથી તો તેનાથી શનિનો દુષ્પ્રભાવ શરૂ થઈ જશે.
કુંડળીમાં ચંદ્ર અને મંગળ કમજોર હોય તો
જો કુંડળીમાં ચંદ્ર કમજોર છે તો સમુદ્રી અથવા સામાન્ય મીઠાને ભોજનમાં ઉપયોગમાં ન લો. પરંતુ સિંધવ મીઠાનો ઉપયોગ કરો તેનાથી તમે બ્લડપ્રેશરની સમસ્યાથી દૂર રહેશો.
મનની બેચેની દૂર કરે
જો તમારું મન અશાંત રહે છે, મગજ માં વિચારો ચાલ્યા કરે છે અથવા કોઈપણ પ્રકારની ચિંતા રહે છે તો તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેની માટે મીઠું ઉમેરેલા પાણીથી સ્નાન કરો તમારું શરીર શુદ્ધ થઈ જશે તેની સાથે જ મનની બેચેની પણ શાંત થઇ જશે.
ઘરના ઝઘડા થી બચવા માટે
જો પતિ અને પત્નીમાં કોઈપણ પ્રકારની વાતને લઈને પણ બનાવે છે અથવા ગૃહ ક્લેશ છે, તો કોઈપણ પ્રકારની માનસિક અશાંતિ થાય ત્યારે સિંધવ મીઠું અથવા ખામીથી નો એક ટુકડો સુવાના રૂમમાં એક ખૂણામાં મૂકો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. આ ટુકડાને મહિના પછી બદલો અને બીજો નવો ટુકડો મૂકો.
રોગથી મુક્તિ અપાવે
સૂતી વખતે પૂર્વની તરફ માથું રાખો અને સુવાના રૂમમાં એક વાટકી સિંધવ મીઠું અને અમુક ટુકડા મૂકો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને રોગથી દૂર રહેવા માટે સાધારણ મીઠું નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેની જગ્યાએ સિંધવ મીઠું અથવા સંચળ મીઠું નો ઉપયોગ ભોજન દરમિયાન કરવો જોઈએ.જો કોઈ વ્યક્તિ લાંબી બીમારીથી ગ્રસ્ત છે તો તેમના માથા આગળ કાચના એક વાસણમાં મુકો એક અઠવાડિયા પછી તે મીઠા ને બદલી ને બીજું મીઠું મૂકો ધીમે ધીમે તે વ્યક્તિના સ્વાસ્થ્ય માં સુધારો થવા લાગશે.
આ આર્ટિકલમાં આપેલ જાણકારી રિસર્ચ ઉપર આધારિત છે તેને લઈને અમે કોઈ જ પ્રકારનો દાવો કરતા નથી, કે તે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તેને અજમાવવા અને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team