શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર ઉદ્ઘાટન કરવા થી દેવરીયા તરંગો કાર્યસ્થળ પર આગમન કરે છે. તેથી જ ત્યાંના કષ્ટદાયક સ્પંદનનો સંચાર કરવા પર અંકુશ લાગે છે. તેથી જ ઉદ્ઘાટન વિધિવત અર્થાત અધ્યાત્મ શાસ્ત્રો ઉપર આધારિત વિધિ અનુસાર જ કરવું જોઈએ.
નારિયેળ ફોડી ને કેમ કરવામાં આવે છે ઉદ્ઘાટન?
મનુષ્યની અંતિમ ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ જશે અને શબ્દોમાં અમે તેને આનંદ પ્રાપ્તિ અથવા સુખની પ્રાપ્તિ કરીએ છીએ સનાતન હિંદુ ધર્મ જીવન જીવવાની એક એવી પદ્ધતિ છે. જેનું પાલન કરીને મનુષ્ય જીવન મૃત્યુના ચક્ર થી મુક્ત થઈ શકે છે. મનુષ્ય એક સામાજીક પ્રાણી હોવાના કારણે પોતાના સંપુર્ણ જીવનકાળ માં અનેક સામાજીક કાર્યકર્તા રહે છે.
અને તે કાર્યને કરતી વખતે તેમને આધ્યાત્મને જોડવામાં આવે છે. અને પ્રત્યેક કાર્ય ઈશ્વર પ્રાપ્તિની દ્રષ્ટિથી કરવામાં આવે તો અંતિમ ધ્યેય અર્થાત ઈશ્વર પ્રાપ્તિ કરવામાં મદદ મળી શકે છે. આજના લેખમાં અમે હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર ઉદ્ઘાટન કેવી રીતે કરવું જોઈએ તે વિશે જાણકારી આપીશું.
ઉદ્ઘાટનમાં ઉદ્દ એટલે કે પ્રગટ કરવું અર્થાત દેવતા તરંગોને પ્રગટ કરવા અથવા કાર્યસ્થળ પર તેમને સ્થાન ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરી કાર્યની શરૂઆત કરવી. હિન્દુ ધર્મમાં દરેક કાર્ય અધ્યાત્મનું ક્ષેત્ર ઉપર આધારિત છે. કોઈપણ કાર્ય અથવા તમારો પૂર્ણ કરવા માટે દેવતા ના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે.
અનુસાર કરવાથી દેવીય તરંગોનું કાર્યસ્થળ પર આગમન થાય છે. અને તેમાં કષ્ટદાયક સ્પંદનના સંચાર ઉપર અંકુશ લાગે છે. તેથી જ ઉદ્ઘાટન વિધિવત એટલે કે અધ્યાત્મ શાસ્ત્ર ઉપર આધારિત વિધિ અનુસાર કરવું જોઈએ.
ઉદ્ઘાટન ની પદ્ધતિ
વ્યાસપીઠ ના કાર્યક્રમો નું ઉદ્ઘાટન
પરિસંવાદ સાહિત્ય સંમેલન સંગીત મહોત્સવ વગેરેનું ઉદ્ઘાટન દીવો પ્રગટાવીને કરવામાં આવે છે. વ્યાસપીઠની સ્થાપનાથી પહેલા નારિયેળ ઘોડો અને ઉદ્ઘાટન ના સમયે દીવો પ્રગટાવો નારિયેળ ફોડવાનું મુખ્ય ઉદ્દેશ્ય છે. કાર્યસ્થળ ની શુદ્ધિ વ્યાસપીઠ જ્ઞાનના કાર્યોથી સંબંધિત ખાતે જ્ઞાનપીઠ તેથી ત્યાં દીવાનું મહત્વ છે.
દુકાન પ્રતિષ્ઠાન વગેરે નું ઉદ્ઘાટન
દુકાન પ્રતિષ્ઠાન વગેરે વ્યવહારિક સંબંધોથી સંબંધિત હોય છે. તેના ઉદ્ઘાટન અંતર્ગત દીવો પ્રગટાવવાની જરૂર હોતી નથી તેથી અહીં માત્ર નારિયેળ ફોડો.
સંતોના કરકમળ દ્વારા ઉદ્ઘાટન અને દીવો પ્રગટાવવા નું મહત્વ
સંતોના અસ્તિત્વ માત્રથી દેવતાના તરંગ કાર્યસ્થળ કાર્યરત થાય છે. તેનાથી વાતાવરણ શુદ્ધ બને છે. અને કાર્ય સ્થળ ની શુદ્ધિ માટે સહાયતા મળે છે. તેથી જ સંતોના હાથથી ઉદ્ઘાટન ના અંતર્ગત નારિયેળ ફોડવાની જરૂર નથી. (ઉદઘાટન માટે સંતોની આમંત્રિત કરવા નું મહત્વ હોવું જોઈએ પરંતુ દુર્ભાગ્યની વાત એ છે. કે આજકાલ કાર્યકર્તાઓ, અભિનેતાઓ ક્રિકેટ ખેલાડી ને ઉદઘાટન માટે આમંત્રિત કરવામાં આવે છે.)
પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર રીબીન કાપીને ઉદ્ઘાટન કેમ કરવું જોઈએ નહીં?
કોઈ પણ વસ્તુને કાપવું વિધ્વંશક વૃત્તિનું દર્શક છે. અને રીબીન કાપવાથી તામસી કૃતિ દ્વારા ઉદ્ઘાટન કરવાથી વાસ્તુની કષ્ટદાયક સ્પંદન પર કોઈ જ પ્રભાવ પડતો નથી, જે કાર્યથી કષ્ટદાયક તરંગનું નિર્માણ થાય છે. તે હિન્દુ ધર્મમાં ત્યાગવા યોગ્ય હોય છે. તેથી જ રીબીન કાપીને ઉદ્ઘાટન ન કરો.
નારિયેળ ફોડવું
વ્યાસપીઠની સ્થાપના પહેલા ભૂમિપૂજન ના સમયે નારિયેળ ફોડવામાં આવે છે. જે ભૂમિ ઉપર વ્યાસપીઠની સ્થાપના કરવાની હોય છે. તેના શુદ્ધિકરણ દ્વારા, ત્યાંના પીડાદાયક સ્પંદનો દૂર થાય છે. જ્યાં વ્યાસપીઠની સ્થાપના થઈ ચૂકી છે. ત્યાં તેની સામે પૃથ્વી પર એક પથ્થર મુકો, તે સ્થાનના દેવતાની પ્રાર્થના કરો અને નારિયેળ તોડો. વ્યાસપીઠ પર કોઈપણ સમારોહની તૈયારી શરૂ કરતા પહેલા સ્થળનું શુદ્ધિકરણ જરૂરી છે, અને સમયસર કાર્યક્રમ શરૂ ન થઈ શકવું , સ્થળ પર અસ્વસ્થતા, તૈયારીમાં થાક વગેરે જેવી તકલીફો થવાની સંભાવના છે.
પ્રાર્થના દ્વારા સ્થાન દેવતાના આહ્વાનથી તેમની કૃપા સ્વરૂપે નારિયેળપાણી દ્વારા સ્થાન દેવતાના તરંગો ચારે દિશામાં ફેલાય છે. આનાથી કાર્યસ્થળમાં પ્રવેશતા દુઃખદાયક સ્પંદનોની ઝડપને મર્યાદિત કરવાનું શક્ય બને છે. તે સંકુલમાં, સ્થાન-દેવના સૂક્ષ્મ-તરંગોનું વર્તુળ તૈયાર કરવામાં આવે છે. અને વિધિ સરળતાથી પૂર્ણ થાય છે.
નારિયેળ ફોડતા પહેલા દીવો પ્રગટાવવો
નારિયેળ ફોડવુ અર્થાત અને નકારાત્મક શક્તિનાં સંસાધનો પર અંકુશ લગાવવા અને તેઓ પ્રગટાવવો અર્થ જ્ઞાન પીઠ ઉપર કાર્યરત દેવી તરંગ નુ સ્વાગત કરવું અને તેમને પ્રસન્ન કરવું તે જ પ્રથમ નારિયેળ છોડીને થાન દેવતાનું આહવાહન કરીને નકારાત્મક શક્તિઓને નિયંત્રિત કરવાનું તેમને પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ પ્રજ્વલિત કરીને દ્વારા પ્રક્ષેપિત તરંગોના કારણે વધુ પ્રભાવી નકારાત્મક શક્તિઓના સંચાલન પર અંકુશ લગાવી ને વ્યાસપીઠ થી જ્ઞાનના કાર્ય કરવામાં આવે છે.
દીવો પ્રગટાવવા નું મહત્વ
દીવો પ્રગટાવવાથી ઈશ્વરીય સંકલ્પશક્તિ કાર્યરત થાય છે. તથા મનોવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. તેનાથી વધુ કાર્ય સ્થળને ચારેય તરફ દૈવીય સુરક્ષાકવચ પણ નિર્મિત હોય છે.
દીવો પ્રગટાવવા પહેલા દીપ સ્તંભમાં ઘી ની જગ્યાએ તેલ નાખવું વધુ યોગ્ય કેમ છે?
દીવો પ્રગટાવવા માટે દીપ સ્તંભમાં તેલનો પ્રયોગ કરો તેલ રજોગુણી તરંગોને તથા ઘી સાત્વિક તરંગોને પ્રક્ષેપણ નું પ્રતિક છે. કોઈ પણ કાર્યની ગતિ પ્રદાન કરવા માટે રજોગુણી ક્રિયા તરંગો ખૂબ જ જરૂરી હોય છે. તેમની જ્યોતિ બ્રહ્માંડમાં વીડિયોમાં દેવતાઓની ક્રિયા તરંગોને જાગૃત કરીને તેને કાર્યરત રાખે છે. તેથી જ દીવો પ્રગટાવવા માટે દીપ સ્તંભમાં તેલનો પ્રયોગ કરો.
દીવો મીણબત્તીથી નહીં, પણ તેલના દીવાથી કેમ પ્રગટાવવો?
મીણબત્તી દ્વારા ઉત્સર્જિત તરંગો તમ-રજ છે. આ તરંગો ના કારણે વાતાવરણ ધામ થી બને છે. અને સાત્વિકતા નષ્ટ થઈ જાય છે. મીણબત્તી દ્વારા દીવો પ્રગટાવવાથી દીપ સમાચારોએ બાજુ ઘણો એક મંડળ તૈયાર થાય છે. તેના કારણે પતંગની જ્યોતિ બ્રહ્માંડમાં દેવતાની ક્રિયા તરંગો બાધિત થાય છે. તેનાથી વિપરિત તેલ રજોગુણનો પ્રતીક છે. અને તેલની જ્યોતિ બ્રહ્માંડમાં વિદ્યમાન દેવતાઓની ક્રિયા અને તરંગોને જાગૃત કરીને કાર્યરત કરવામાં સહાયક થાય છે. તે દીવો પ્રગટાવવા માટે તેલ ના દીવા નો પ્રયોગ કરવો જોઇએ.
સંદર્ભ: સનાતન સંસ્થાનો ગ્રંથ પારિવારિક ધાર્મિક કૃતિઓના અધ્યાત્મશાસ્ત્રીય આધારિત.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team