શું તમે જાણો છો, હાથથી ભોજન જમવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા

Image Source

લગભગ ભારતીયોનું માનવું છે કે ભોજનનો સ્વાદ માત્ર હાથ વડે ખાવાથી જ અનુભવ કરી શકાય છે. આયુર્વેદ અનુસાર દરેક આંગળી પાંચ તત્વોમાંથી પ્રત્યેકનો એક અલગ મહત્વ છે. આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ ભોજન ને અડકવા માટે પોતાની પાચ આંગળીઓ ભેગી કરે છે ત્યારે પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, અંતરિક્ષ અને વાયુને કાપે છે. જેનાથી બનાવટ ગંધ અને ભોજનના સ્વાદ વિષે અધિક જાગૃત થઈ જાય છે. આ રીતે તમે ન માત્ર પોતાના ભૌતિક શરીરને પરંતુ પોતાની આત્મા અને મનને પણ ખીલવો છો.

હાથથી ભોજન ખાવાના ફાયદા

ભારતીય લોકો પોતાના કેમ હાથથી ખાય છે, અમુક લોકોને તે જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે. અહીં તમને હાથથી ભોજન કરવાના ફાયદા નીચે આપવામાં આવ્યા છે.

1 પાચનમાં સુધારો કરે છે

જે સમયે આપણે ભોજનની પોતાની આંગળીઓથી સ્પર્શ કરીએ છીએ આંગળીઓમાં ઉપસ્થિત તંત્રિકા તંત્ર મગજને સંકેત આપે છે કે આપણે ભોજન કરવાના છીએ. આ સંદેશને આગળ પેટમાં પ્રેષિત કરવામાં આવે છે જે ઉચિત પાચન માટે જરૂરી એન્જાઇમ અને પાચક રસ ને મુક્ત કરવા માટે પાચન ની તૈયારી શરૂ કરે છે. તે સિવાય આંગળીઓની તંત્રિકા અંત ભોજનની બનાવટ અને તાપમાનની જાણકારી લગાવવામાં મદદ કરે છે. જેનાથી ભોજનને આપણા હોઠો ને અડતા પહેલાં જ ઉચિત પાચકરસ મુક્ત કરવા માટે મગજ તૈયાર થઈ જાય છે.

Image Source

2 બૌદ્ધિક રૂપથી ભોજનની ક્ષમતાને વધારો આપે છે

જ્યારે તમે ભોજન માટે પોતાની આંગળીઓ ને જોડો છો ત્યારે તે ભોજનના સ્વાદ અને સુગંધ માટે એક માઈન્ડફુલ વધારી શકે છે. આ જ રીતે સંપૂર્ણ ઘટનાને અધિક સુખી બનાવે છે કાંટા અથવા ચમચીથી ખાવાની તુલનામાં તમે તમારા ભોજનની સાથે વધુ જોડાયેલા રહો છો, અને તે સિવાય મનની એક અધિક જાગૃત અને શાંત સ્થિતિ પાચક તથા પોષક તત્વોને વધુ સારી બનાવવા માટે સમર્થન કરે છે.

Image Source

3 બધા સત્રોને જોડે છે

જ્યારે કોઈ પણ વ્યક્તિ ભોજન કરવા માટે ચમચી અથવા અન્ય કોઈપણ વસ્તુનો ઉપયોગ કરે છે, ત્યારે તે પોતાના અનુભવને માત્ર મોઢામાં મહેસૂસ થનારા ભોજન ની બનાવટ સુધી જ સીમિત કરી શકે છે અને બીજી બાજુ હાથથી ભોજન ખાનાર તમારી દરેક ઇન્દ્રિય અને સમજાવીને પોતાના ભોજનમાં સમય માટે એક નક્કર પરિમાણ ઉમેરે છે.

Image Source

4 સ્વસ્થ બેક્ટેરિયા પ્રદાન કરે છે

ઘણા સ્વસ્થ બેક્ટેરિયા હાથની ત્વચા માં રહેતા હોય છે અને તે સ્વસ્થ વનસ્પતિ શરીરને અન્ય વિનાશકારી બેક્ટેરિયાના થી સુરક્ષિત કરવાનું કામ કરે છે જે બહારના વાતાવરણથી આક્રમણ કરે છે. આ રીતે હાથથી ભોજન કરવું આપણા પાચન તંત્રને પ્રાકૃતિક જીવાણુઓની રોગાણુ પ્રતીક પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે મદદરૂપ થાય છે. ભોજન કરતા પહેલા હાથ ને યોગ્ય રીતે ધોવા ખૂબ જ જરૂરી છે.

Image Source

5 જીભને બળતા રોકે છે

તમારા હાથ તાપમાન સેન્સરના રૂપે પણ કામ કરે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ચમચી સાથે થાય છે ત્યારે તે અનુભવ કરી શકતા નથી કે ભોજન કેટલું ગરમ છે તેની માટે તે ડાયરેક મોમા જતું રહે છે અને તેનાથી વિરુદ્ધ જ્યારે તમે ભોજનને પોતાના હાથથી કરો છો ત્યારે સ્પર્શ કરો છો અને તમારી આંગળીના તંત્રિકા અંત મગજને વાંચવા તાપમાનને વ્યક્ત કરે છે આ રીતે તમારી જીભ બળતા રોકે છે.

Image Source

6. આપણા ચક્રોનો લાભ

આપણે આંગળીઓથી ભોજનની મોઢામાં મૂકીએ છીએ અને તે એક યોગ મુદ્રામાં વખત થાય છે જે સંવેદી અંગોને ઉત્તેજીત કરે છે અને પ્રાણ સંતુલન બનાવી રાખે છે વેદો અનુસાર આંગળીઓને ત્રીજી આંખ, હૃદય, ગળું, સૌચાલય જળ ચક્ર થી સંબંધિત કરવામાં આવે છે, તેથી જ જ્યારે આપણે હાથથી ભોજન ગ્રહણ કરીએ છીએ ત્યારે સ્પર્શ, અને ક્રિયા ચક્રોને ટ્રિગર કરે છે અને આપણને જબરજસ્ત લાભ પહોંચાડે છે.

Image Source

7 તે પ્રાકૃતિક છે

હાથથી ભોજન કરવું ઘણી બધી સંસ્કૃતિમાં એક સામાન્ય બાબત છે અને વિશેષરૂપે ભારતીય સંસ્કૃતિમાં કારણ કે ભારતીય વાનગીનો સ્વાદ એવો હોય છે કે આ કરવું સ્વાભાવિક બાબત છે.

8 લોહીનું પરિભ્રમણ વધારે છે

હાથથી ભોજન કરવું ખૂબ જ સ્વસ્થ છે કારણ કે તે એક અદ્ભુત સ્નાયુ નો વ્યાયામ સાબિત કરે છે જે બદલામાં લોહીના પરિભ્રમણને વધારવા માટે મદદ કરી શકે છે હાથ ની ચાલ લોહીના તારા પ્રવાહની વધારો આપવામાં મદદ કરે છે આ રીતે શરીરના સમગ્ર કલ્યાણને સકારાત્મક રૂપે પ્રભાવિત કરવાનું કામ કરે છે.

9 વધુ પડતા ભોજનને ઓછું કરે છે

હાથથી ભોજન કરવાથી તમે પોતાના ભોજનની ધીમે ધીમે કરી શકો છો જે તમને ઓછું ભોજન કરવાની સાથે સાથે સંપૂર્ણ અનુભૂતિ કરાવવામાં પણ મદદ કરે છે જેનાથી વધુ પડતા ભોજન અને વજન વધવાની સંભાવના ને રોકી શકાય છે અને તે તૃપ્તિ અથવા સંતુષ્ટીની ભાવનાને પણ પ્રોત્સાહિત કરે છે.

10 ટાઇપ 2 ડાયાબિટીસના જોખમને ઓછું કરે

એક શોધમાં જાણકારી મળી છે કે ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ કદાચ ખૂબ જ ઉતાવળમાં ખાતા હોય છે અને તેનું કારણ એ છે કે તે ચમચી વગેરે નો ઉપ્યોગ ખાવા માટે કરે છે. જ્યારે તે લોકોની તુલનામાં જેમની પાસે તે નથી તેમને તીવ્રતાથી ભોજન કરવું શરીરમાં લોહીની શર્કરા ની અસમાનતાઓ થી જોડાયેલું હોય છે અને આ રીતે જ ટાઈપ 2 ડાયાબિટીસ થાય છે.

જ્યારે ભોજન કરવાની વાત આવે છે ત્યારે લગભગ ભરતીઓ ફેન્સી ચમચી નો ઉપયોગ કરે છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના વિપરીત હાથથી ભોજન કરવાના પોતાના જ ફાયદા છે. તો તમે હવે ભોજનનો સ્વાદ લેવા માંગો છો તો વાનગીને ચમચીથી ખાવાની જગ્યાએ હાથથી ખાવા નો વિચાર જરૂરથી કરજો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *