પહેલીવાર ડોક્ટર તરીકે દંદરોઆ સરકારે દીધા દર્શન

Image Source પહેલી વખત દંદોરોઆ સરકારે મંગળવારે ડોક્ટર તરીકે વિશેષ શૃંગાર કર્યા હતા. માન્યતા છે કે તેમના દર્શન કરવાથી પણ મોટા મોટા રોગ મટી જાય… Read More »પહેલીવાર ડોક્ટર તરીકે દંદરોઆ સરકારે દીધા દર્શન

જાણો શા માટે હોટલના રૂમમાં સૌથી પહેલા ચેક કરવા જોઈએ ગ્લાસ ?

Image Source હોટલમાં રોકાવાની જરૂર આપણામાંથી મોટાભાગના લોકોને પડતી હોય છે. જ્યારે ફરવા જવાનું થાય કે એક શહેરથી બીજા શહેરમાં જઈને રોકાવાનું થાય તો હોટલમાં… Read More »જાણો શા માટે હોટલના રૂમમાં સૌથી પહેલા ચેક કરવા જોઈએ ગ્લાસ ?

ઘરના પ્રવેશ દ્વાર ઉપર શા માટે બનાવવામાં આવે છે સ્વસ્તિક ? જાણો તેનું મહત્વ

Image Source હિન્દુ ધર્મમાં સ્વસ્તિકના ચિન્હ ને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. સ્વસ્તિકને શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. સ્વસ્તિકને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં… Read More »ઘરના પ્રવેશ દ્વાર ઉપર શા માટે બનાવવામાં આવે છે સ્વસ્તિક ? જાણો તેનું મહત્વ

ઘરમાં ફટકડી રાખવાથી થાય છે આ 15 ચમત્કારિક લાભ, જાણી લ્યો તમે પણ

Image Source માત્ર દસ રૂપિયાની ફટકડી તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ફટકડીને અતિ શુભ અને પવિત્ર માનવામાં આવી છે. તેને ઘરમાં રાખવાથી… Read More »ઘરમાં ફટકડી રાખવાથી થાય છે આ 15 ચમત્કારિક લાભ, જાણી લ્યો તમે પણ

સપનામાં થાય ધોધમાર વરસાદ તો તમે છો ભાગ્યશાળી, જાણો સપનામાં પાણી જોવાનો શું થાય છે અર્થ

Image Source સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં વરસાદ જોવો શુભ સંકેત માનવામાં આવ્યો છે. જો સપનામાં તમે ધોધમાર વરસાદ જુઓ છો તો તેનાથી તમારા જીવનમાં શું અસર… Read More »સપનામાં થાય ધોધમાર વરસાદ તો તમે છો ભાગ્યશાળી, જાણો સપનામાં પાણી જોવાનો શું થાય છે અર્થ

શંખની આ ખૂબીઓ વિશે તમે પણ નહિ જાણ્યું હોય આજ સુધી, વાસ્તુ દોષ પણ કરે છે દૂર

Image Source સમુદ્ર મંથન માંથી જે 14 રત્ન પ્રાપ્ત થયા હતા તેમાંથી એક શંખ પણ છે. માતા લક્ષ્મીની જેમ શંખ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો… Read More »શંખની આ ખૂબીઓ વિશે તમે પણ નહિ જાણ્યું હોય આજ સુધી, વાસ્તુ દોષ પણ કરે છે દૂર

દૂધમાં જાડી મલાઈ જામે તે માટે અજમાવો આ પાંચ દેશી નુસખા

Image Source ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે સારી ગુણવત્તાનું દૂધ લેવા છતાં તેમાં મલાઈ જાડી જામતી નથી. જ્યારે કેટલાક ઘરમાં એક લીટર દૂધમાંથી પણ… Read More »દૂધમાં જાડી મલાઈ જામે તે માટે અજમાવો આ પાંચ દેશી નુસખા

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, એ સ્થાન જ્યાં નર્મદા નદી ઓમના આકારમાં વહે છે

Image Source ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. તે નર્મદા નદીના કિનારે માંધાતા નામના ટાપુ પર આવેલું છે. અહીં તમે ઇન્દોર થી બસ લઈને… Read More »ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, એ સ્થાન જ્યાં નર્મદા નદી ઓમના આકારમાં વહે છે